કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે અમદાવાદમાં ખાતે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યુ. કુલ 244 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ ગૃહ મંત્રીએ રવિવારે કર્યું.
અમિત શાહે અમદાવાદમાં કર્યું વિકાસ કાર્યોનું લોકાર્પણ

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.