ભગવાનની મૂર્તિઓ બનાવતો કારીગર ખંડણીખોર કેમ બની ગયો?
July 31, 2021 4:44 pmકોરોના કાળમાં લોકો કેવી રીતે પાયમાલ થયા અને એ જ પાયમાલી કેવી રીતે તેમાંથી કેટલાકને ગુનાખોરી તરફ લઈ ગઈ તેના તાદ્રશ ઉદાહરણરૂપી ઘટના આજે પ્રકાશમાં આવી છે. થોડા દિવસમાં અગાઉ, એટલે કે 23મી જુલાઈ ના રોજ શહેરના નારોલ વિસ્તારમાં મૂર્તિ બનાવવાનો ધંધો કરતા વેપારી પરમસુખ પ્રજાપતિ પર ખંડણી ઉઘરાણી માટે ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ […]