સિનિયર સિટિજન્સને આવકવેરામાં મળતા આ સાત લાભ વિશે જાણો
June 24, 2022 9:35 amવરિષ્ઠ નાગરિકો એટલે કે સિનિયર સિટિજન્સને ટેક્સમાં કેટલીક છૂટછાટ મળે છે જેનો તેઓ લાભ લઈ શકે છે. ટેક્સ બેનિફિટ્સ તેમને ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગની પ્રક્રિયા પણ આસાન કરવામાં આવી છે.વરિષ્ઠ નાગરિકોને મળતા આવકવેરાનાં લાભો પરચાલો એક નજર કરીએ. ટેક્સ-સ્લેબના જુદા જુદા દરોવરિષ્ઠ નાગરિકો માટે આવકવેરાના સ્લેબના દર બિન-વરિષ્ઠ નાગરિકોની તુલનામાં અલગ છે. ₹50,000 સુધીના વ્યાજ પર […]