ગુજરાતમાં પર્યુષણ પર્વ દરમિયાન રાજ્ય સરકારે કતલ ખાના બંધ કરવા કર્યો અનુરોધ
August 14, 2021 11:33 amગુજરાતમાં આગામી 3 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ પર્વની ઉજવણી થવાની છે. જે નિમિત્તે રાજ્ય સરકારે આ પર્વના દિવસો દરમિયાન નગર પાલિકા અને મહાનગર પાલિકા વિસ્તારોમાં કતલ ખાના બંધ રાખવા અનુરોધ કર્યો છે.