હું માખણ પર નહીં પણ, પથ્થરો પર રેખાઓ દોરું છું: પીએમ મોદી
May 23, 2022 5:32 pmવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનની રાજધાની ટોક્યોમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે આજે ભારતમાં સાચા અર્થમાં લોકોના નેતૃત્વવાળી સરકાર કામ કરી રહી છે. શાસનનું આ મોડલ ડિલિવરી કાર્યક્ષમ બનાવી રહ્યું છે. ભારત પોતાનો ખોવાયેલો વિશ્વાસ પાછો મેળવી રહ્યું છે. નવું ભારત ભવિષ્ય વિશે આશાવાદી લોકશાહીમાં સતત મજબૂત થતી આસ્થાનું આ સૌથી મોટું કારણ છે. […]