કોંગ્રેસ પાર્ટીના 'ન્યાય પત્ર'ના 5 મુખ્ય મુદ્દાઓ કયા છે?
લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે (Congress) જાહેર કરેલા તેના ઢંઢેરા (manifesto) 'ન્યાય પત્ર' (Nyay Patra)માં પાંચ બાબતો પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં યુવા ન્યાય, નારી ન્યાય (મહિલા ન્યાય), કિસાન ન્યાય, શ્રમિક ન્યાય (ક