બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપકુમારનું મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં નિધન. શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને 29 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે સવારે 7:30 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. દિલપી કુમારે વર્ષ 1944 માં બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.
તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.