પિયુષ ગોયલને રાજ્યસભામાં ગૃહના નેતા બનાવવામાં આવ્યા છે. રાહુલ ગાંધી લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે છે. થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવાયા ત્યારથી ભાજપ પાસે રાજ્યસભાના નેતા ન હતા. દરમિયાન કોંગ્રેસ લોકસભામાં અધિર રંજન ચૌધરીની જગ્યાએ નવા લીડરની શોધ કરે છે.
પિયુષ ગોયલ રાજ્યસભામાં ગૃહના નેતા તરીકે નિયુક્ત

તમને કદાચ ગમશે
વીઓઆઈ તરફથી વધુ
કોપીરાઇટ @ 2021 Vibes of India એ ભારત સરકાર સાથે નોંધાયેલ વિરાગો મીડિયા પ્રાઈવેટ લિમિટેડનો એક વિભાગ છે.